Latest Gujrat News
મૃતદેહો ભારત લાવવા હવે નિર્ણય:કેનેડામાં ઠંડીમાં થીજીને મૃત્યુ પામેલા ચાર વર્ષના બાળક સહિત 4 ગુજરાતીઓની કેનેડામાં પ્રાર્થના સભા યોજાઈ
કલોલ તાલુકાના ડિંગુચા ગામના પરિવારે ભારતની એમ્બેસીને ઈમેલ કર્યોજગદીશભાઈ બળદેવભાઈ પટેલ, પત્ની…
27 દિવસમાં 102ને ભરખી ગયો કોરોના:છેલ્લા 4 દિવસમાં 53 દર્દીનાં કોરોનાથી મૃત્યુ, ત્રીજી લહેરમાં કેસની સાથે મોતની પણ ઝડપ વધુ
1થી 21 જાન્યુ.2022 સુધીમાં 97 દર્દી મૃત્યુ પામ્યાપહેલી લહેરમાં 35 અને બીજી…
અમેરિકામાં ગેરકાયદે ઘુસવાની લ્હાયમાં 4 ગુજરાતી પટેલના જીવ ગયા, કેનેડા બોર્ડર પર -35 ડીગ્રીમાં થીજી ગયા, બાળકોના કપડાં-ડાયપર મળ્યા
4 મૃતકો ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના હોવાની આશંકામૃતકોમાં પતિ પત્ની સાથે એક…
મુખ્યમંત્રીના બંગલે કોર કમિટીની બેઠક, નાઇટ કર્ફ્યૂનો સમય વધી શકે છે, ઓફિસોમાં 50% કર્મચારીની જ છૂટ મળી શકે છે
ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને…
પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઇન તોડી શકાશે
ત્રીજી લહેરમાં મોત વધ્યાં નથી, પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં…
રાજકોટની જેલમાં કેદીઓએ ફેલાવી સ્વાદની સોડમ, દૈનિક 40થી 50 કિલો શુદ્ધ ઘીના ડ્રાયફ્રૂટ્સ અડદિયાં બનાવે છે, એક કિલોનું વેતન 8 રૂપિયા
બે મહિનામાં 1600 કિલો અડદિયાનું ઉત્પાદનરૂ.300ના કિલો શુદ્ધ ઘીના ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર અડદિયાં…
અમદાવાદમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 10 દિવસમાં જ કોરોનાના દર્દીઓમાં 6 ટકાનો વધારો, 254 દર્દી દાખલ
શહેરમાં 57 ખાનગી કોવિડ હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં…
સુરતમાં લક્ઝરી બસમાં 58 સેકન્ડમાં જ બ્લાસ્ટ થયા બાદ આગ લાગી, આગ લાગ્યા પહેલાં બસ ઝટકા મારીને બંધ થઈ હતી
વરાછામાં પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોએ અફરાતફરી સર્જાયેલીબસમાં આગ લાગી હોવાની જાણ…
ગુજરાતમાં 60થી 70 ટકા ઓમિક્રોનના કેસો છે, ઓમિક્રોન હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો નથી, ડેલ્ટા તોફાની વેરિઅન્ટ હતો
ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સુનામી બની ચૂકી છે. એક જ દિવસમાં…
