નવી આફતે મોઢું ફાડ્યું:મ્યુકોરમાઇકોસિસની સાથે હવે એસ્પરઝિલસ ફૂગનું આક્રમણ, રાજકોટ સિવિલમાં 100થી વધુ કેસ, કોરોના બાદ 20થી 40 દિવસ પછી આ ફૂગ થવાની શક્યતા
રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને…
પાણી પણ મોંઘું થયું:રૂપાણીના રાજમાં નર્મદાના પીવાના પાણીના દરમાં પણ વધારો ઝીંકાયો, કોરોના બાદ હવે સરકારે પણ જનતાની કમર તોડી
પાણીના ઔદ્યોગિક વપરાશ માટે 34.51 રૂપિયાનો દર નિયત કરવામાં આવ્યો કોરોનાના કહેરમાં…
જ્યોતિષીની આગાહી:8 જૂનથી મૃગશીર્ષ નક્ષત્રનો આરંભ થશે, જૂનમાં મધ્યમ, જુલાઈમાં ભારે વરસાદ પડશે
ગ્રહ-નક્ષત્રની સ્થિતિ સૂચવે છે કે આ વર્ષે સૌરાષ્ટ્રમાં એકંદરે વરસાદ સારો પડશે…
ભાસ્કર એનાલિસિસ:ગુજરાતમાં આ ઝડપે વેક્સિનેશન થશે તો હર્ડ ઇમ્યુનિટી મુશ્કેલ… આમને આમ તો 2 વર્ષ લાગી જશે, ત્રીજી લહેરનો પણ સામનો કરવો પડશે!
અત્યારસુધી 6%ને જ 2 ડોઝ મળ્યા, જરૂરિયાત 70%ને બંને ડોઝની...આજથી અમદાવાદમાં PPP…
ભાસ્કર ઇમ્પેક્ટ:ઝૂંપડપટ્ટી આગ દુર્ઘટનામાં બેઘર બનેલા 25 પરિવારની મદદે અમદાવાદની સેવાભાવી સંસ્થાઓ આવી, જમવા, કપડાં સહિતની મદદ કરી
DivyaBhaskarમાં રડમસ ચેહરે આપવીતીના અહેવાલ બાદ NGOએ જરૂરી વસ્તુઓ પહોંચાડી શહેરના આનંદનગર…
એક્સક્લૂઝિવ:રાજકોટના યુવાને 6 વાર મ્યુકોરમાઇકોસિસને માત આપી, હવે 7મી વાર પડકાર, પત્નીની હિંમતને સલામ, કહ્યું- સંપત્તિ વેચી 41 લાખ સારવારમાં વાપર્યા
કોરોનાને માત આપી ઓક્ટોબર મહિનાથી મ્યુકોરમાઇકોસિસની લાંબી લડતનો હિંમતભેર સામનો કરી રહ્યા…
સરકારને ચિંતા પેઠી:ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર તહેવારોમાં જ આવશે તો? બીજી લહેર પહેલાં આપેલી છૂટછાટ જેવી ભૂલ તો નહીં કરે ને સરકાર…?
કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન આવે એવી શક્યતા છેગયા વર્ષે તહેવારોમાં…
રાજ્યના રાજકારણના વિશેષ સમાચારો સાથે વરિષ્ઠ પત્રકાર અને ઇન્દોર પ્રેસ કલબના પ્રમુખ અરવિંદ તિવારી દ્વારા આ અઠવાડિયાની નવી કોલમ રાજબાડા 2 રેસીડેન્સી તરીકે ઓળખાય છે.
અરવિંદ તિવારી ચાલો અહીંથી શરૂ કરીએ • મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની સામે, ઈન્દોરના ભાજપના…
એક જાય તો બીજું ઊભું જ છે:અમદાવાદ સિવિલમાં દિવસ-રાત મ્યુકોરમાઇકોસિસની સર્જરી શરૂ, હવે 9 વોર્ડ કાર્યરત, તડપતા દર્દીઓ માટે ઇન્જેક્શનની માગ
અમદાવાદ સિવિલમાં દરરોજ અંદાજે 30થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવે છેરાજકોટમાં 500,…
