ભાસ્કર એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ:’પહેરેલા માસ્ક, કચરો, ગટરનું પાણી અને થૂંકના કારણે સાબરમતીમાં ખતરો વધ્યો, નદીમાં વાયરસ ગંભીર બાબત છે’
અમદાવાદ શહેરમાં પાણીમાંથી લેવાયેલા કોરોનાના સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા.સાબરમતી નદી, કાંકરિયા તળાવ…
જ્યંતિ રવિનો આભાર પત્ર:કોરોનાએ આપણી સમક્ષ પડકાર મુક્યો,આપણે વધુ મજબૂત થઈને આગળ વધ્યાં,આકરી મહેનતનું પરિણામ પ્રોત્સાહક પુરવાર થયું
જ્યંતિ રવિની તામિલનાડુમાં ઓરોવિલ ફાઉન્ડેશનના સચિવ તરીકે નિમણૂંક કરાઈ. ગુજરાતનાં આરોગ્ય અગ્ર…
CBSEએ 12માંના રિઝલ્ટની ફોર્મ્યુલા જણાવી:બોર્ડે સુપ્રીમ કોર્ટને કહ્યું- 31 જુલાઈ સુધી રિઝલ્ટ જાહેર કરશે; જે વિદ્યાર્થી સંતુષ્ટ નહીં, તેમના માટે અલગ એક્ઝામનો ઓપ્શન
CBSE બોર્ડનું 12માં ધોરણનું રિઝલ્ટ તૈયાર કરવા 13 સભ્યોની બનાવવામાં આવેલી કમિટીએ…
26 સંસદીય બેઠકમાં વેક્સિનેશન:પાટીલના નવસારીમાં 5.60 લાખ લોકોનું જ વેક્સિનેશન, આદિવાસી બેઠક બારડોલીમાં સૌથી વધુ 13.73 લાખ લોકોએ રસી લીધી
અમદાવાદ (પૂર્વ)-અમરેલી મતક્ષેત્ર પણ કોવિડ વેક્સિનેશનના લોએસ્ટ-5માં સામેલ, સાંસદો વેક્સિનેશન માટે પહેલ…
SSCનું પરિણામ:ધો.10નું પરિણામ 24મી જૂને જાહેર થવાની સંભાવના, કાલ સુધીમાં શાળાઓ બોર્ડની વેબસાઈટ પર માર્ક્સ અપલોડ કરશે, જુલાઈમાં મળશે માર્કશીટ
જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના…
વરિષ્ઠ પત્રકાર અને ઇંદોર પ્રેસ ક્લબના પ્રમુખ અરવિંદ તિવારીની આ અઠવાડિયાની નવી કોલમ, જેને રાજબારા 2 રેસીડેન્સી તરીકે ઓળખવામાં આવે છે, રાજ્યના રાજકારણના વિશેષ સમાચારો સાથે છે.
અરવિંદ તિવારી ચાલો અહીંથી શરૂ કરીએ યોગી આદિત્યનાથે બતાવેલા વલણ પછી મધ્યપ્રદેશમાં…
ગુજરાતમાં ‘આપ’નો ચહેરો કોણ?:જો ઈસુદાન ગુજરાતના કેજરીવાલ બને તો પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું શું થશે? ઈસુદાનની ઓફિસ મોટી, ઈટાલિયાની નાની
ગુજરાતમાં ચર્ચાતો સૌથી મોટો સવાલ ઈસુદાન 'આપ'માં આવ્યા તો ગોપાલ ઈટાલિયાનું શું…
ભાજપને ‘આમઆદમી’નો ડર:વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, કોરોનામાં સરકારની બગડેલી ‘ઇમેજ’ સુધારવા ભાજપના ધારાસભ્યોને કામે લગાડવામાં આવશે
કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલી કામગીરીનું સરવૈયું લઈ પ્રજા વચ્ચે જશે ભાજપપક્ષના…
‘આપ’ પર ભાજપની ‘નજર’:કેજરીવાલની મુલાકાત અને ગતિવિધિઓનું ધ્યાન રાખવા IBની સાથે નેતાઓને પણ એક્ટિવ કરાયા
ભાજપના ચોક્કસ ગ્રૂપ દ્વારા કેજરીવાલના કાર્યક્રમો અને કાર્યકરો પર વોચ રખાશે, કમલમમાં…
