Latest Gujrat News
ખેડૂત આંદોલનનો 27મો દિવસ:સરકારે મોકલેલા વાતચીત માટેના પત્ર પર આજે ખેડૂતો નિર્ણય કરશે, કહ્યું- ચર્ચા કરવી હોય તો અમારા એજન્ડા પર કરો
ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ છે. સરકાર સાથે વાતચીતને લઈન ખેડૂતો આજે…
રાજ્યના રાજકારણના વિશેષ સમાચારો સાથે વરિષ્ઠ પત્રકાર અને ઇન્દોર પ્રેસ કલબના પ્રમુખ અરવિંદ તિવારી દ્વારા આ અઠવાડિયાની નવી કોલમ રાજબાડા 2 રેસીડેન્સી તરીકે ઓળખાય છે
ચાલો અહીંથી શરૂ કરીએ મધ્યપ્રદેશની આગામી સ્થાનિક બોડીની ચૂંટણીમાં સાંસદના જ્યોતિરાદિત્ય સિંધિયાની…
એક્સક્લૂસિવ:સોલા સિવિલ અને 286 ખાનગી હોસ્પિટલમાં ફાયર NOC નથી, કોર્પોરેશને કહ્યું, 15 દિવસમાં નહિ મેળવે તો દર્દીને દાખલ નહિ કરી શકે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં હોસ્પિટલને NOC ન મળે ત્યાં…
કોરોના દેશમાં:છેલ્લા 24 કલાકમાં માત્ર 1460 એક્ટિવ કેસ ઘટ્યા, જે છેલ્લા 22 દિવસમાં સૌથી ઓછા
દેશમાં એક્ટિવ કેસ ઘટવાની ગતિ રવિવારે ધીમી રહી હતી. 24 હજાર 589…
ખેડૂત આંદોલનનો 25મો દિવસ:દિલ્હી બોર્ડર પર અડગ ખેડૂત આજે શહીદ દિવસ મનાવશે, આંદોલનમાં જીવ ગુમાવનારની યાદમાં કાર્યક્રમ કરશે
દિલ્હી પાસે આવેલા હરિયાણા અને UP બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો…
રે માનવી….! આ તે કેવી ક્રૂરતા:…અંધશ્રદ્ધાનો આ દાગ ગુજરાતના માથે ક્યાં સુધી?, ઝાલાવાડમાં આજેય ખેંચની બિમારીમાં માથામાં પાણી ભરાયું હોય તો લોખંડના ગરમ ઓજારથી “ડામ” અપાય છે
21મી સદીમાં પણ ગામડાંના ઘણાં ગરીબ અને અશિક્ષિત લોકો અંધશ્રદ્ધાના સહારે જીવી…
ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 કરોડ કેવી રીતે થઈ?:કેરળથી શરૂઆત થઈ, લોકડાઉનમાં 1.98 લાખ દર્દી મળ્યા, છૂટ મળી તો ઝડપ 725% વધી
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક કરોડને પાર થઈ છે. 30 જાન્યુઆરીએ કેરળમાં…
મમતાના ગઢમાં શાહ LIVE:ગૃહમંત્રીની અમિત શાહે રામકૃષ્ણ આશ્રમથી બંગાળ મિશનની શરૂઆત કરી, આજે મિદનાપુરમાં રેલી કરશે
તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન અમિત શાહ શુક્રવારે રાત્રે કોલકાતા…
ખેડૂત આંદોલનનો 23મો દિવસ:મોદી આજે મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધશે, નવા ખેડૂત કાયદાના ફાયદા જણાવશે
ત્રણ નવા ખેડૂત કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 23મો દિવસ છે. ખેડૂત…
