બ્રેકિંગ ન્યૂઝ:ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાનું રાજીનામું, પક્ષને નુકસાન ન થાય તે માટે પક્ષ છોડ્યો

By Abhishek Raghuvanshi
0 Min Read

ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો છે. જેમાં મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેના કારણે રાજીનામું આપું છું. લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળીને પણ હું લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.

Exit mobile version